Mukesh Ambani Birthday : મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ, જાણો તેમની જીવનશૈલી, પરિવાર અને સફળતાની યશગાથા વિશે

સામાન્ય રીતે મુકેશ અંબાણી સાદા સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. હોકીની રમતના શોખીન મુકેશ ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવે છે.તેમને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ છે અને આ શોખને કારણે તેણે પોતાના ઘરમાં એક થિયેટર પણ બનાવ્યું છે

| Edited By: | Updated on: Apr 19, 2022 | 7:21 AM
4 / 6
મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)ના અવસાન બાદ તેમનો બિઝનેસ તેમના બે પુત્રો વચ્ચે વહેંચાઈ ગયો હતો. ત્યારથી મુકેશ અંબાણી(Mukesh Ambani) અને અનિલ અંબાણી(Anil Ambani) પોતપોતાનો બિઝનેસ અલગથી સંભાળી રહ્યા છે. ભારત પાછા ફર્યા પછી મુકેશે તેના પિતા સાથે રિલાયન્સ કંપનીનું કામ સંભાળવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેની કંપનીએ પણ એનર્જી, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, ટેક્સટાઈલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું છે.

મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)ના અવસાન બાદ તેમનો બિઝનેસ તેમના બે પુત્રો વચ્ચે વહેંચાઈ ગયો હતો. ત્યારથી મુકેશ અંબાણી(Mukesh Ambani) અને અનિલ અંબાણી(Anil Ambani) પોતપોતાનો બિઝનેસ અલગથી સંભાળી રહ્યા છે. ભારત પાછા ફર્યા પછી મુકેશે તેના પિતા સાથે રિલાયન્સ કંપનીનું કામ સંભાળવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેની કંપનીએ પણ એનર્જી, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, ટેક્સટાઈલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવ્યું છે.

5 / 6
સામાન્ય રીતે મુકેશ અંબાણી સાદા સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. હોકીની રમતના શોખીન મુકેશ ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવે છે.તેમને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ છે અને આ શોખને કારણે તેણે પોતાના ઘરમાં એક થિયેટર પણ બનાવ્યું છે જેમાં તે દર અઠવાડિયે ઓછામાં ઓછી ત્રણ ફિલ્મો જુએ છે.

સામાન્ય રીતે મુકેશ અંબાણી સાદા સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. હોકીની રમતના શોખીન મુકેશ ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવે છે.તેમને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ છે અને આ શોખને કારણે તેણે પોતાના ઘરમાં એક થિયેટર પણ બનાવ્યું છે જેમાં તે દર અઠવાડિયે ઓછામાં ઓછી ત્રણ ફિલ્મો જુએ છે.

6 / 6
મુકેશ અંબાણી ભારતના એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે જેમને સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે. ભારતની કુલ કર આવકના 5% મુકેશ અંબાણીની કંપની દ્વારા કર ચુકવવામાં આવે છે. એટલું જ નહીં આપણા દેશના ઘણા લોકપ્રિય ઉદ્યોગપતિઓ જેમ કે આદિ ગોદરેજ, આનંદ મહિન્દ્રા અને આનંદ જૈન, કોઈ સમયે તેમના શાળાના સાથી હતા અને તેમની મિત્રતા આજે પણ છે.

મુકેશ અંબાણી ભારતના એકમાત્ર એવા ઉદ્યોગપતિ છે જેમને સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે. ભારતની કુલ કર આવકના 5% મુકેશ અંબાણીની કંપની દ્વારા કર ચુકવવામાં આવે છે. એટલું જ નહીં આપણા દેશના ઘણા લોકપ્રિય ઉદ્યોગપતિઓ જેમ કે આદિ ગોદરેજ, આનંદ મહિન્દ્રા અને આનંદ જૈન, કોઈ સમયે તેમના શાળાના સાથી હતા અને તેમની મિત્રતા આજે પણ છે.