ખુલવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન, Photos માં જુઓ તેની સુંદરતા

|

Jan 28, 2023 | 6:45 PM

અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

1 / 5
રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં 12 પ્રકારના ટ્યૂલિપ ફૂલો છે.

રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં 12 પ્રકારના ટ્યૂલિપ ફૂલો છે.

2 / 5
અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

3 / 5
બગીચામાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. બગીચામાં સેલ્ફી પોઈન્ટ પણ છે, સાથે જ અહીં ફૂડ કોર્ટ પણ કાર્યરત થશે. લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે. તેમજ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે.

બગીચામાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. બગીચામાં સેલ્ફી પોઈન્ટ પણ છે, સાથે જ અહીં ફૂડ કોર્ટ પણ કાર્યરત થશે. લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે. તેમજ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે.

4 / 5
આપને જણાવી દઈએ કે આ બગીચો તેની સુંદરતા માટે જાણીતો છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં ફરવા આવે છે. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

આપને જણાવી દઈએ કે આ બગીચો તેની સુંદરતા માટે જાણીતો છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં ફરવા આવે છે. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

5 / 5
આર્કિટેક્ટ લુટિયન્સે કાશ્મીરના બગીચાઓની શૈલીમાં મુગલ ગાર્ડન્સ બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ મુગલ ગાર્ડનનું બોર્ડ હટાવી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધું છે.

આર્કિટેક્ટ લુટિયન્સે કાશ્મીરના બગીચાઓની શૈલીમાં મુગલ ગાર્ડન્સ બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ મુગલ ગાર્ડનનું બોર્ડ હટાવી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધું છે.

Next Photo Gallery