Morning walk vs evening walk : કયા સમયે ચાલવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે, સવારે કે સાંજે ?

દરરોજ ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલવાથી તમે ન માત્ર સ્વસ્થ રહેશો, પરંતુ ઘણી બીમારીઓથી પણ દૂર રહો છો. દરરોજ ચાલવાથી વજન, હાઈ બીપી, શુગર, કોલેસ્ટ્રોલ વગેરેને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે સવારે ચાલવું વધુ ફાયદાકારક છે કે સાંજે.

| Updated on: Dec 28, 2024 | 8:45 PM
4 / 6
સવારે ચાલવાથી તમારી બોડી ક્લોક યોગ્ય રીતે કામ કરે છે. સવારે ચાલવાથી મેટાબોલિઝમ વધે છે. આ ઉપરાંત તડકામાં સમય વિતાવવાથી વિટામિન D પણ મળે છે. સવારે ચાલવાનો સૌથી સારો ફાયદો એ છે કે સવારે પ્રદૂષણ ખૂબ જ ઓછું હોય છે. તેથી  શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોએ સવારે ચાલવું ફાયદાકારક છે. સવારે ચાલવાથી તણાવ અને નકારાત્મકતા ઓછી થાય છે.

સવારે ચાલવાથી તમારી બોડી ક્લોક યોગ્ય રીતે કામ કરે છે. સવારે ચાલવાથી મેટાબોલિઝમ વધે છે. આ ઉપરાંત તડકામાં સમય વિતાવવાથી વિટામિન D પણ મળે છે. સવારે ચાલવાનો સૌથી સારો ફાયદો એ છે કે સવારે પ્રદૂષણ ખૂબ જ ઓછું હોય છે. તેથી શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોએ સવારે ચાલવું ફાયદાકારક છે. સવારે ચાલવાથી તણાવ અને નકારાત્મકતા ઓછી થાય છે.

5 / 6
સાંજે ચાલવાનો સૌથી મોટો ફાયદો ડાયાબિટીસના દર્દીઓને છે, કારણ કે સાંજે ચાલવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સાંજે ચાલવાથી પાચનમાં સુધારો થાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. સાંજના સમયે ચાલવાથી રાત્રે જલદી અને સારી ઊંઘ આવે છે.

સાંજે ચાલવાનો સૌથી મોટો ફાયદો ડાયાબિટીસના દર્દીઓને છે, કારણ કે સાંજે ચાલવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. સાંજે ચાલવાથી પાચનમાં સુધારો થાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. સાંજના સમયે ચાલવાથી રાત્રે જલદી અને સારી ઊંઘ આવે છે.

6 / 6
ચાલવા માટે તમારા માટે કયો સમય વધુ ફાયદાકારક છે તે તમારા સમયપત્રક પર આધાર રાખે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે તે મોર્નિંગ વોક કરી શકે છે. જે તમારી દિનચર્યાને સુધારે છે. પરંતુ જો તમને સવારે સમય મળતો નથી તો તમારા માટે સાંજનો સમય પણ સારો છે. બંને સમયે ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. (Image - Freepik)

ચાલવા માટે તમારા માટે કયો સમય વધુ ફાયદાકારક છે તે તમારા સમયપત્રક પર આધાર રાખે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે તે મોર્નિંગ વોક કરી શકે છે. જે તમારી દિનચર્યાને સુધારે છે. પરંતુ જો તમને સવારે સમય મળતો નથી તો તમારા માટે સાંજનો સમય પણ સારો છે. બંને સમયે ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. (Image - Freepik)