અધિક શ્રાવણ મહિનામાં શિવની પૂજામાં અલગ અલગ શિવની આકૃતિ બનાવી રોજ કરવામાં આવે છે પુજા

ગાંધીનગરના આ સંતોષી માતાના મંદિરે રોજ માટીના શિવલિંગ, રામ ધનુષ, શિવ બાણ, વિષ્ણુ ભગવાન, સુદર્શન ચક્ર, જેવા વિવિધ પ્રકારના માટીની કલા ક્રુતિ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Aug 11, 2023 | 10:45 PM
4 / 5
અધિક શ્રાવણ માસના બુધવાર  ના શુભ દિને  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ બુધ 【કૂર્મ】યંત્ર સાથે  બાલકોને સારી શુભ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે માટે શુભ દર્શન  કરવા ખૂબ સારા માનવમાં આવે છે.

અધિક શ્રાવણ માસના બુધવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ બુધ 【કૂર્મ】યંત્ર સાથે બાલકોને સારી શુભ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે માટે શુભ દર્શન કરવા ખૂબ સારા માનવમાં આવે છે.

5 / 5
 અધિક શ્રાવણ માસના મંગળવાર ના શુભ દિને  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ મંગળ યંત્ર સાથે જમીન કાર્યની પ્રાપ્તિ થાય તે માટે તેના દર્શન ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.

અધિક શ્રાવણ માસના મંગળવાર ના શુભ દિને ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ મંગળ યંત્ર સાથે જમીન કાર્યની પ્રાપ્તિ થાય તે માટે તેના દર્શન ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.