Monsoon Travel: શું તમે પણ ચોમાસામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સ્થળો પર જવાનું ટાળો

Monsoon travel : કેટલાક લોકોને ચોમાસામાં એટલે કે વરસાદની ઋતુમાં મુસાફરી કરવી ગમે છે. આહલાદક વાતાવરણમાં યાદગાર પળોને માણવાની તક હોય છે, ત્યારે તેમાં નુકશાન થવાનું જોખમ પણ હોય છે. જો તમે વરસાદમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ભારતના આ સ્થળોની મુલાકાત લેવાનું ટાળો.

| Edited By: | Updated on: Jul 17, 2022 | 7:49 AM
1 / 5
ચોમાસું મોટાભાગના લોકોને પસંદ હોય છે, પરંતુ આ સિઝનમાં ક્યાંક દૂરની સફર કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ સિઝનમાં કેટલીક જગ્યાઓ ફરવા માટે એટલી ખતરનાક બની જાય છે કે ત્યાં જવું જોખમથી ઓછું નથી.

ચોમાસું મોટાભાગના લોકોને પસંદ હોય છે, પરંતુ આ સિઝનમાં ક્યાંક દૂરની સફર કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ સિઝનમાં કેટલીક જગ્યાઓ ફરવા માટે એટલી ખતરનાક બની જાય છે કે ત્યાં જવું જોખમથી ઓછું નથી.

2 / 5
કાલિમપોંગઃ પશ્ચિમ બંગાળનું આ એક હિલ સ્ટેશન છે, જ્યાં ચોમાસામાં ઘણો વરસાદ પડે છે. જો કે વરસાદની મોસમમાં આ જગ્યા ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ વરસાદમાં ભૂસ્ખલનનો ભય રહે છે, તેથી અહીં જવાનું ટાળો.

કાલિમપોંગઃ પશ્ચિમ બંગાળનું આ એક હિલ સ્ટેશન છે, જ્યાં ચોમાસામાં ઘણો વરસાદ પડે છે. જો કે વરસાદની મોસમમાં આ જગ્યા ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ વરસાદમાં ભૂસ્ખલનનો ભય રહે છે, તેથી અહીં જવાનું ટાળો.

3 / 5
આસામ: જુલાઈમાં ભારે વરસાદ પડે છે અને આ સમયગાળા દરમિયાન પર્વતીય વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. આસામના મોટાભાગના ભાગો એવા છે, જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પૂર અથવા ભૂસ્ખલન થાય છે. આ સિઝનમાં ભૂલથી પણ અહીં ન જાવ.

આસામ: જુલાઈમાં ભારે વરસાદ પડે છે અને આ સમયગાળા દરમિયાન પર્વતીય વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. આસામના મોટાભાગના ભાગો એવા છે, જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પૂર અથવા ભૂસ્ખલન થાય છે. આ સિઝનમાં ભૂલથી પણ અહીં ન જાવ.

4 / 5

હિમાચલઃ હિમાચલ ભારતના તે રાજ્યોમાંથી એક છે, જ્યાં ઘણા હિલ સ્ટેશન છે. આ રાજ્ય કપલ્સ, ફેમિલી અને સોલો ટ્રિપ માટે બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન આ પર્વતીય રાજ્યની મુલાકાત લેવાનું આયોજન કરશો નહીં. આમ કરવાથી તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

હિમાચલઃ હિમાચલ ભારતના તે રાજ્યોમાંથી એક છે, જ્યાં ઘણા હિલ સ્ટેશન છે. આ રાજ્ય કપલ્સ, ફેમિલી અને સોલો ટ્રિપ માટે બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન આ પર્વતીય રાજ્યની મુલાકાત લેવાનું આયોજન કરશો નહીં. આમ કરવાથી તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

5 / 5
ઋષિકેશઃ એક પવિત્ર અને ધાર્મિક સ્થળ તરીકે જાણીતું ઋષિકેશ ઘણી રમત-ગમત પ્રવૃત્તિઓ માટે પણ પ્રખ્યાત છે. પરંતુ વરસાદની મોસમમાં આ જગ્યાએ આવી પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે અહીં નદીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. જુલાઈમાં અહીં જવાનું ટાળો.

ઋષિકેશઃ એક પવિત્ર અને ધાર્મિક સ્થળ તરીકે જાણીતું ઋષિકેશ ઘણી રમત-ગમત પ્રવૃત્તિઓ માટે પણ પ્રખ્યાત છે. પરંતુ વરસાદની મોસમમાં આ જગ્યાએ આવી પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે અહીં નદીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. જુલાઈમાં અહીં જવાનું ટાળો.

Published On - 11:06 pm, Sat, 16 July 22