
મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.
Published On - 4:20 pm, Wed, 14 August 24