4 / 6
વર્ષ 2000 માં હાર્વર્ડના એક ન્યુરોસાયન્ટિસ્ટ દ્વારા મોનાલિસાની આ પેઇન્ટિંગ પર રિચર્સ કરવામાં આવ્યુ હતુ, તેમણે જણાવ્યું હતું કે મોનાલિસાનું સ્મિત ક્યારેય બદલાતું નથી પણ તમારી માનસિકતાના આધારે તમને એ જોવા મળે છે.એ જ રીતે જો તમે ખુશ છો તો તમને મોનાલિસા હસતી જોવા મળશે, ઉપરાંત જો તમે ઉદાસ છો તો તમને મોનાલિસાનું સ્મિત નહી દેખાય.