મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની યોજાઈ બેઠક, જુઓ ફોટો

|

Nov 22, 2023 | 9:32 PM

મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

1 / 5
અમદાવાદના રાણીપમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની બેઠક યોજાઈ.

અમદાવાદના રાણીપમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની બેઠક યોજાઈ.

2 / 5
જેમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

જેમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

3 / 5
મંત્રી ભાનુબેન બાબરીયાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

મંત્રી ભાનુબેન બાબરીયાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

4 / 5
આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, કાર્યપાલક ઈજનેર કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, કાર્યપાલક ઈજનેર કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા.

5 / 5
આ સાથે જ અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

આ સાથે જ અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

Next Photo Gallery