Mahashivratri 2023 : શિવલિંગ પર આ 5 વસ્તુ ચઢાવતા જ મળશે મહાદેવના આશીર્વાદ, આજે જ કરો આ ઉપાય

Mahashivratri 2023: 18 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીને લઈને ભારતમાં હમણાથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રની પૂજામાં શિવલિંગ પર 5 વસ્તુ ચઢાવવાથી ભગવાનની કૃપા વરસતી હોવાની માન્યતા છે. ચાલો જાણીએ તે 5 વસ્તુઓ વિશે.

| Edited By: | Updated on: Feb 16, 2023 | 12:58 PM
4 / 5

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાંથતી નીકળેલા ઝેરને પીધા બાદ શિવનું શરીર બળવા લાગ્યું હતું, તેથી દેવતાઓની વિંનતી પર તેમણે દૂધ ગ્રહણ કર્યું અને તેમના શરીરની પીડા ઓછી થઈ. આ ધાર્મિક માન્યતાને કારણે શિવજીને દૂધ ચઢાવવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનમાંથતી નીકળેલા ઝેરને પીધા બાદ શિવનું શરીર બળવા લાગ્યું હતું, તેથી દેવતાઓની વિંનતી પર તેમણે દૂધ ગ્રહણ કર્યું અને તેમના શરીરની પીડા ઓછી થઈ. આ ધાર્મિક માન્યતાને કારણે શિવજીને દૂધ ચઢાવવામાં આવે છે.

5 / 5
માન્યતા છે કે ગંગા નદીને ધરીત પર લાગવા માટે ભગવાન શિવએ તેને પોતાની જટાઓમાં ધારણ કરી હતી. તેમને ગંગા જળ ખુબ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ પર જરુરથી ચઢાવવું જોઈએ.

માન્યતા છે કે ગંગા નદીને ધરીત પર લાગવા માટે ભગવાન શિવએ તેને પોતાની જટાઓમાં ધારણ કરી હતી. તેમને ગંગા જળ ખુબ પ્રિય છે, તેથી મહાશિવરાત્રિની પૂજા દરમિયાન શિવલિંગ પર ગંગાજળ પર જરુરથી ચઢાવવું જોઈએ.