
લીચીના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે. કારણ કે લીચીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે વજન વધારી શકે છે.

વધુ માત્રામાં લીચીનું સેવન કરવાથી આર્થરાઈટિસની સમસ્યા પણ થઈ શકે છે. કારણ કે લીચીમાં શુગર અને કેલરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. લીચીનું વધુ પડતું સેવન સંધિવાના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

લીચી ગરમ ફળ છે. તેનું વધુ સેવન કરવાથી ગળામાં ખરાશ અને દુખાવો થઈ શકે છે. જો તમે અસ્થમાના દર્દી છો તો લીચીનું સેવન ન કરો, તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.
Published On - 7:30 am, Sun, 6 August 23