દેશની અનોખી નદી જે નીકળે છે પર્વતોમાંથી, પરંતુ ક્યારેય સમુદ્રને નથી મળતી

Luni River: ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે. જેમાં નાની-મોટી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ દેશના ધર્મ અને સંસ્કૃતિ સહિત અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે.આપણા દેશમાં એક એવી નદી છે, જે ફક્ત પર્વતોમાંથી જ નીકળે છે, પરંતુ તે કોઈપણ સમુદ્રમાં (Sea) જોવા મળતી નથી.

| Edited By: | Updated on: Feb 23, 2022 | 10:07 AM
4 / 5
લુની નદીની એક ખાસ વાત છે. અજમેરથી બાડમેર સુધી આ નદીનું પાણી મીઠું છે. જ્યારે તેની પાર જતા જ તેનું પાણી ખારું થઈ જાય છે. તેનું કારણ એ છે કે જ્યારે તે રાજસ્થાનના રણમાંથી પસાર થાય છે, ત્યારે તેમાં રહેલા મીઠાંના કણો તેની સાથે ભળી જાય છે, પછી પાણી ખારું થઈ જાય છે.
(Image-Desicrafts)

લુની નદીની એક ખાસ વાત છે. અજમેરથી બાડમેર સુધી આ નદીનું પાણી મીઠું છે. જ્યારે તેની પાર જતા જ તેનું પાણી ખારું થઈ જાય છે. તેનું કારણ એ છે કે જ્યારે તે રાજસ્થાનના રણમાંથી પસાર થાય છે, ત્યારે તેમાં રહેલા મીઠાંના કણો તેની સાથે ભળી જાય છે, પછી પાણી ખારું થઈ જાય છે. (Image-Desicrafts)

5 / 5
આ નદીના સુંદર અને કુદરતી નજારા જોવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની ઋતુમાં છે. આ ઉપરાંત દર વર્ષે માર્ચ મહિનામાં અહીં થાર ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય થાર ફેસ્ટિવલનું આયોજન રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરની કલા, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે.
(Image-one plus community)

આ નદીના સુંદર અને કુદરતી નજારા જોવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની ઋતુમાં છે. આ ઉપરાંત દર વર્ષે માર્ચ મહિનામાં અહીં થાર ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય થાર ફેસ્ટિવલનું આયોજન રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરની કલા, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે. (Image-one plus community)