RIP Lata Mangeshkar : બાળપણથી કંઈક આવા દેખાતા હતા લતા મંગેશકર, તેમના સફરની કહાની દર્શાવે છે આ તસ્વીરો

28 ડિસેમ્બર 1929ના રોજ લતા મંગેશકરનો જન્મ ઈન્દોરના એક મરાઠી પરિવારમાં પંડિત દીનદયાળ મંગેશકરના ઘરે થયો હતો.

| Edited By: | Updated on: Feb 06, 2022 | 11:05 AM
4 / 10
લતા મંગેશકરજીએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પંડિત દીનદયાળ મંગેશકર પાસેથી લીધું હતું. તે સમયે તેઓ માત્ર 5 વર્ષના હતા. પરંતુ 13 વર્ષની ઉંમરે લતા મંગેશકરના પિતા પંડિત દીનદયાળજીનું અવસાન થયું, જેના કારણે તેમનો આખો પરિવાર તૂટી ગયો. આવી સ્થિતિમાં લતા મંગેશકરજીએ ઘરની સંપૂર્ણ જવાબદારી લીધી.

લતા મંગેશકરજીએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પંડિત દીનદયાળ મંગેશકર પાસેથી લીધું હતું. તે સમયે તેઓ માત્ર 5 વર્ષના હતા. પરંતુ 13 વર્ષની ઉંમરે લતા મંગેશકરના પિતા પંડિત દીનદયાળજીનું અવસાન થયું, જેના કારણે તેમનો આખો પરિવાર તૂટી ગયો. આવી સ્થિતિમાં લતા મંગેશકરજીએ ઘરની સંપૂર્ણ જવાબદારી લીધી.

5 / 10
વાસ્તવમાં, આ એ સમય હતો જ્યારે લતા મંગેશકર નાના હતા અને તે ગુસ્સે થઈને બ્રીફકેસમાં કપડાં મૂકીને ઘરની બહાર નીકળી જતા હતા. દર વખતે તેમને તેના પરિવારના સભ્યો દ્વારા પાછા બોલાવવામાં આવતા હતા. એકવાર તેઓ કોઈ વાતથી ગુસ્સે થઈ ગયા અને ફરીથી તે જ કર્યું, પરંતુ આ વખતે કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં અને કોઈ તેમને જતા અટકાવવા આવ્યું નહીં.

વાસ્તવમાં, આ એ સમય હતો જ્યારે લતા મંગેશકર નાના હતા અને તે ગુસ્સે થઈને બ્રીફકેસમાં કપડાં મૂકીને ઘરની બહાર નીકળી જતા હતા. દર વખતે તેમને તેના પરિવારના સભ્યો દ્વારા પાછા બોલાવવામાં આવતા હતા. એકવાર તેઓ કોઈ વાતથી ગુસ્સે થઈ ગયા અને ફરીથી તે જ કર્યું, પરંતુ આ વખતે કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં અને કોઈ તેમને જતા અટકાવવા આવ્યું નહીં.

6 / 10
લતા મંગેશકર લાંબો સમય બહાર બેસી રહ્યા. થોડા સમય પછી, તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે જ સમયે તેમને મનમાં નક્કી કર્યું કે તે ફરી ક્યારેય આવું નહીં કરે.

લતા મંગેશકર લાંબો સમય બહાર બેસી રહ્યા. થોડા સમય પછી, તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે જ સમયે તેમને મનમાં નક્કી કર્યું કે તે ફરી ક્યારેય આવું નહીં કરે.

7 / 10
લતાજી વિશે એક બીજી વાત પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના પિતા પણ એક મહાન પંડિત અને જ્યોતિષી હતા જેમણે ભવિષ્યવાણી કરી હતી કે "દીકરી, તું ભવિષ્યમાં એટલું નામ કમાઈશ કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ આ બધું જોવા માટે હું જીવંત નહીં હોઈશ. સમગ્ર પરિવારની જવાબદારી તારા પર રહેશે."

લતાજી વિશે એક બીજી વાત પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના પિતા પણ એક મહાન પંડિત અને જ્યોતિષી હતા જેમણે ભવિષ્યવાણી કરી હતી કે "દીકરી, તું ભવિષ્યમાં એટલું નામ કમાઈશ કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ આ બધું જોવા માટે હું જીવંત નહીં હોઈશ. સમગ્ર પરિવારની જવાબદારી તારા પર રહેશે."

8 / 10
નાની લતાને તે સમયે તેમના પિતાના શબ્દો સમજાયા નહોતા કે તેઓ બહુ જલ્દી વિદાય લેવા જઈ રહ્યા છે. થોડા દિવસો પછી બરાબર એવું જ થયું. દીનાનાથ મંગેશકરનું નિધન થયું અને સમગ્ર જવાબદારી લતા મંગેશકરના ખભા પર આવી ગઈ.

નાની લતાને તે સમયે તેમના પિતાના શબ્દો સમજાયા નહોતા કે તેઓ બહુ જલ્દી વિદાય લેવા જઈ રહ્યા છે. થોડા દિવસો પછી બરાબર એવું જ થયું. દીનાનાથ મંગેશકરનું નિધન થયું અને સમગ્ર જવાબદારી લતા મંગેશકરના ખભા પર આવી ગઈ.

9 / 10
લતા મંગેશકરનું નામ આજે કોણ નથી જાણતું? આખી દુનિયામાં તેમના સમાન બીજો કોઈ ગાયક નથી જેણે 30 હજારથી વધુ ગીતો ગાયા હોય. તેમને મા સરસ્વતીનું નામ એમ જ આપવામાં આવ્યું નથી. ક્રિકેટર સચિન તેંડુલકર પણ તેમને પોતાની માતા માને છે.

લતા મંગેશકરનું નામ આજે કોણ નથી જાણતું? આખી દુનિયામાં તેમના સમાન બીજો કોઈ ગાયક નથી જેણે 30 હજારથી વધુ ગીતો ગાયા હોય. તેમને મા સરસ્વતીનું નામ એમ જ આપવામાં આવ્યું નથી. ક્રિકેટર સચિન તેંડુલકર પણ તેમને પોતાની માતા માને છે.

10 / 10
આજે લતા મંગેશકરજીનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત અને ન્યુમોનિયા પણ થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આજે લતા મંગેશકરજીનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત અને ન્યુમોનિયા પણ થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Published On - 10:34 am, Sun, 6 February 22