અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ

અયોધ્યા રામ મંદિરને લઈ દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરથી જ શરુ થયેલી આતશબાજી દેશભરમાં રાત્રી સુધી જારી છે અને જે મોડી રાત્રી સુધી જારી રહેશે. દેશ આખોય રામમય બન્યો છે. આ દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દિવાળીની જેમ રોશની કરવામાં આવી છે.

| Updated on: Jan 22, 2024 | 9:27 PM
4 / 5
પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

5 / 5
મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.

મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.