કુવૈત અગ્નિકાંડ બાદ PM મોદીની તાત્કાલિક એક્શન, ભારતીયોની મદદ માટે મંત્રીને કર્યા વિદેશ રવાના
દક્ષિણ કુવૈતના અલ-મંગફમાં બુધવારે છ માળની રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 40 ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે.
Published On - 8:05 pm, Wed, 12 June 24