આ કઠોળ પથરી માટે રામબાણ ઈલાજ છે, આજે જ તેને આહારમાં સામેલ કરો

તમે સામાન્ય રીતે અડદની દાળ, ચણાની દાળ, મસુર દાળ અને તુવેર દાળનું સેવન કરતા હશો. પરંતુ શું તમે ક્યારેય કુલથી દાળ વિશે સાંભળ્યું છે. ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આવો જાણીએ કુલી દાળ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.

| Edited By: | Updated on: Jul 31, 2023 | 11:15 AM
4 / 5
કિડની સ્ટોનથી પરેશાન લોકો માટે આ દાળ રામબાણ ઈલાજ છે. એક અભ્યાસ  મુજબ કુલથી દાળનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. જેના માટે કિડની સ્ટોનમાંથી રાહત મેળવવા માટે કુલથી દાળ સેવન પણ કરી શકો છો.

કિડની સ્ટોનથી પરેશાન લોકો માટે આ દાળ રામબાણ ઈલાજ છે. એક અભ્યાસ મુજબ કુલથી દાળનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. જેના માટે કિડની સ્ટોનમાંથી રાહત મેળવવા માટે કુલથી દાળ સેવન પણ કરી શકો છો.

5 / 5
કુલ્થી દાળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. આ દાળનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં  મદદ મળે છે, આનું સેવન સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

કુલ્થી દાળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. આ દાળનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે, આનું સેવન સારા કોલેસ્ટ્રોલને વધારે છે.