
આ પછી, તે રાત્રે તેમાંથી બહાર આવે છે. જેના કારણે શેકેલા લાકડામાંથી વ્હિસ્કીનો રંગ સોનેરી થવા લાગે છે. આવી સ્થિતિમાં તે જેમ વધુ જૂનો થાય છે, તેમ વ્હિસ્કીનો રંગ વધુ સોનેરી થવા લાગે છે.

જો કે કેટલીકવાર વ્હિસ્કીના રંગ માટે કારામેલ રંગનો ઉપયોગ થાય છે. આ રંગનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે તેનો ઉપયોગ સમગ્ર વ્હિસ્કીના રંગને સમાન બનાવવા માટે થાય છે. (દરેક તસ્વીરો પ્રતિકાત્મક છે)