Rathyatra 2023 : જાણો ઓડિશાના પુરી શહેરના શ્રી જગન્નાથ મંદિરના રોચક તથ્યો

ઓડિશાના પુરી શહેરમાં આવેલુ ભગવાન શ્રી જગન્નાથજીનું પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. પ્રાચીન સપ્તપુરીઓમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણને સમર્પિત છે. જેમને ભગવાન જગન્નાથજીના નામથી ઓળખવામાં આવે છે. આજે શ્રી જગન્નાથજી મંદિરની રસપ્રદ વાતો જાણીએ.

| Edited By: | Updated on: Jun 19, 2023 | 3:54 PM
4 / 5
મંદિરનો પડછાયો જોઈ શકતો નથી : જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે. કોઈપણ વસ્તુ કે મનુષ્ય, પ્રાણી કે પક્ષીનો પડછાયો બનવું એ વિજ્ઞાનનો નિયમ છે. પરંતુ વિશ્વના રક્ષક ભગવાન જગન્નાથના મંદિરનો ઉપરનો ભાગ વિજ્ઞાનના આ નિયમને પડકારે છે. અહીં મંદિરના શિખરનો પડછાયો હંમેશા અદ્રશ્ય રહે છે.

મંદિરનો પડછાયો જોઈ શકતો નથી : જગન્નાથ મંદિર લગભગ ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે. તેની ઉંચાઈ 214 ફૂટ છે. કોઈપણ વસ્તુ કે મનુષ્ય, પ્રાણી કે પક્ષીનો પડછાયો બનવું એ વિજ્ઞાનનો નિયમ છે. પરંતુ વિશ્વના રક્ષક ભગવાન જગન્નાથના મંદિરનો ઉપરનો ભાગ વિજ્ઞાનના આ નિયમને પડકારે છે. અહીં મંદિરના શિખરનો પડછાયો હંમેશા અદ્રશ્ય રહે છે.

5 / 5
મંદિરના ગુમટ પર પક્ષી નથી બેસતા : સામાન્ય રીતે મંદિર, મસ્જિદ કે મોટી ઇમારતો પર પક્ષીઓ બેઠેલા જોવા મળશે. પરંતુ પુરી મંદિરની ઉપરથી ન તો પક્ષીઓ બેસે છે. ન તો વિમાન ઉડે છે.  (અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

મંદિરના ગુમટ પર પક્ષી નથી બેસતા : સામાન્ય રીતે મંદિર, મસ્જિદ કે મોટી ઇમારતો પર પક્ષીઓ બેઠેલા જોવા મળશે. પરંતુ પુરી મંદિરની ઉપરથી ન તો પક્ષીઓ બેસે છે. ન તો વિમાન ઉડે છે. (અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)