ભારતીય આર્મી સેના, વાયુ સેના અને નૌકાદળના અધિકારીઓની સલામી કેમ અલગ ? જાણો સંપૂર્ણ રહસ્ય, જુઓ તસવીરો

ભારતની રક્ષા કરવા માટે ત્રણ અલગ અલગ પ્રકારની સેનાઓ કાર્યરત છે. જેમાં નૌકાદળ, આર્મી સેના અને વાયુ સેનાનો સમાવેશ થાય છે. ત્યારે દરેક સેનાની અલગ અલગ પ્રકારની સલામી આપવામાં આવે છે.

| Updated on: Dec 04, 2024 | 2:35 PM
4 / 5
ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

5 / 5
આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.