રાજસ્થાનની આ મસ્જિદનું નામ ‘ઢાઈ દિન કા ઝોંપડા’ કેમ રાખવામાં આવ્યું? જાણો તેનો રસપ્રદ ઈતિહાસ

શું તમે રાજસ્થાનના અજમેરમાં આવેલું 'ઢાઈ દિન કા ઝોંપડા' જોયું છે? વાસ્તવમાં તે ઝૂંપડું નથી પણ સેંકડો વર્ષ જૂની મસ્જિદ છે. તે ભારતની સૌથી જૂની મસ્જિદોમાંથી એક છે અને અજમેરનું સૌથી જૂનું સ્મારક છે. હવે તમે વિચારતા હશો કે આ મસ્જિદનું નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' કેમ રાખવામાં આવ્યું?

| Edited By: | Updated on: Aug 23, 2021 | 6:41 PM
4 / 6
આ મસ્જિદનો અડધાથી વધુ ભાગ મંદિરનો હોવાથી, તે અંદરથી મસ્જિદને બદલે મંદિર જેવું લાગે છે. જો કે જે નવી દિવાલો બનાવવામાં આવી હતી, તેમાં કુરાનની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તે મસ્જિદ છે.

આ મસ્જિદનો અડધાથી વધુ ભાગ મંદિરનો હોવાથી, તે અંદરથી મસ્જિદને બદલે મંદિર જેવું લાગે છે. જો કે જે નવી દિવાલો બનાવવામાં આવી હતી, તેમાં કુરાનની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તે મસ્જિદ છે.

5 / 6
એવું માનવામાં આવે છે કે આ મસ્જિદને બનાવવામાં માત્ર 60 કલાકનો સમય લાગ્યો હતો, તેથી આ મસ્જિદનું નામ  'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.

એવું માનવામાં આવે છે કે આ મસ્જિદને બનાવવામાં માત્ર 60 કલાકનો સમય લાગ્યો હતો, તેથી આ મસ્જિદનું નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.

6 / 6
જો કે, કેટલાક લોકો એવું પણ માને છે કે, અહીં અઢી દિવસનો ઉર્સનો મેળો ભરાય છે તેથી 
 મસ્જિદનું  નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.

જો કે, કેટલાક લોકો એવું પણ માને છે કે, અહીં અઢી દિવસનો ઉર્સનો મેળો ભરાય છે તેથી મસ્જિદનું નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.