India’s most beautiful temple : વિદેશથી પણ ખૂબ જ સુંદર છે ભારતના આ મંદિર, જરૂર બનાવો ફરવાનો પ્લાન

ભારતમાં માત્ર ઓડિશા રાજ્યમાં જ 700 થી વધુ મંદિરો છે. આ કારણથી તે ભારતના મંદિરના શહેર તરીકે ઓળખાય છે. આજે અમે તમને ભારતના તમામ સુંદર મંદિરોની મુલાકાતે લઈ જઈશું.

| Edited By: | Updated on: Jun 12, 2023 | 1:54 PM
4 / 5
મીનાક્ષી અમ્માન મંદિર : તમિલનાડુનું આ મંદિર સૌથી રંગીન છે. આ મંદિર મદુરાઈમાં આવેલું છે. આ મંદિરની સુંદરતા તેને જોઈને જ બની જાય છે. અહીં દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે. મીનાક્ષી મંદિરનું આખું નામ મીનાક્ષી સુંદરેશ્વર મંદિર કે મીનાક્ષી અમ્મા મંદિર છે. ભારતનાં તામિલનાડુ રાજ્યના મદુરાઈ નગરમાં સ્થિત એક ઐતિહાસિક મંદિર છે.

મીનાક્ષી અમ્માન મંદિર : તમિલનાડુનું આ મંદિર સૌથી રંગીન છે. આ મંદિર મદુરાઈમાં આવેલું છે. આ મંદિરની સુંદરતા તેને જોઈને જ બની જાય છે. અહીં દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે. મીનાક્ષી મંદિરનું આખું નામ મીનાક્ષી સુંદરેશ્વર મંદિર કે મીનાક્ષી અમ્મા મંદિર છે. ભારતનાં તામિલનાડુ રાજ્યના મદુરાઈ નગરમાં સ્થિત એક ઐતિહાસિક મંદિર છે.

5 / 5
કેદારનાથ : કેદારનાથના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં બરફથી ઢંકાયેલા હિમાલયના સુંદર પહાડોને જોવાનો એક અલગ જ અનુભવ થાય છે. કેદારનાથમાં ભગવાન શિવની પીઠની પૂજા થાય છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.

કેદારનાથ : કેદારનાથના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. આ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં બરફથી ઢંકાયેલા હિમાલયના સુંદર પહાડોને જોવાનો એક અલગ જ અનુભવ થાય છે. કેદારનાથમાં ભગવાન શિવની પીઠની પૂજા થાય છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમ્યાન અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે.

Published On - 1:02 pm, Mon, 12 June 23