
નદીનો પાળો તૂટતા આસપાસની 300 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જમીન ડૂબમાં જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જળબંબાકારની સ્થિત વચ્ચે સુત્રેજ ગામે પાણીમાં ફસાયેલા 2 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું

પંથકમાં પૂરની સ્થિતિ સર્જાયા ઍરફોર્સ અને NDRFની પણ મદદ લેવાઈ રહી છે. SDRF પણ ખડે પગે તૈનાત છે.