Gujarati NewsPhoto galleryJamnagar Rivaba Jadeja receives blessings of saints before election visits religious places with BJP leaders
Jamnagar : રીવાબા જાડેજાએ ચૂંટણી પહેલા મેળવ્યા સંતોના આર્શીવાદ, ભાજપના અગ્રણીઓ સાથે ધાર્મિક સ્થળોની લીધી મુલાકાત
ગુજરાત ઇલેક્શન 2022 : ચૂંટણીની જાહેરાત પછી ગુજરાતમાં એક પછી એક રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં લોકશાહીનો મહાપર્વ શરુ થયો છે.
જામનગર શહેરની 6 બેઠક પૈકીની 2 બેઠકો પર ભાજપે બે નવા યુવા શિક્ષિત ચેહરાને ચૂંટણીના મેદાનમા ઉતાર્યા છે. જેમાં પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરી અને સેલિબ્રિટી શિક્ષિત યુવા મહિલા રીવાબા રવિન્દ્ર જાડેજાના નામ જાહેર કરાયા છે.
5 / 5
ભાજપ તરફથી પાટીદાર અગ્રણી યુવા નેતા દિવ્યેશ અકબરીને જામનગર દક્ષિણ અને રીવાબા જાડેજાને જામનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.