Jamnagar: રણજીતસાગર ડેમ એક જ વરસાદમાં છલકાયો, જુઓ PHOTOS

જામનગર શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ડેમ રણજીત સાગર ડેમ એક વરસાદમાં છલાકાયો છે. જામનગરમાં જુનમાં બિપરજોય વાવાઝોડા વખતે વરસાદ આવ્યો હતો. બાદ છેલ્લા ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ થયો હતો. શુક્રવારે થયેલા સતત વરસાદના કારણે જીલ્લામાં મેધ મહેર થઈ હતી અને મોટાભાગના ડેમમાં નવા નીરની આવક થઈ હતી.

| Edited By: | Updated on: Jul 02, 2023 | 12:21 AM
4 / 5
યુવાન પુત્ર સેલ્ફી લેવા જતા પગ લગસતા પાણીમાં ગરકાવ થયો હતો. જેને બચવવા પિતા પણ ડેમમાં કુદકો મારતા બંન્નેના ડુબી જવાથી મોત થયા હતા. ફાયરની રેસ્કયુ ટીમને જાણ કરાત બંન્નેની શોધખાળ કરવામાં આવી હતી. કલાક બાદ બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

યુવાન પુત્ર સેલ્ફી લેવા જતા પગ લગસતા પાણીમાં ગરકાવ થયો હતો. જેને બચવવા પિતા પણ ડેમમાં કુદકો મારતા બંન્નેના ડુબી જવાથી મોત થયા હતા. ફાયરની રેસ્કયુ ટીમને જાણ કરાત બંન્નેની શોધખાળ કરવામાં આવી હતી. કલાક બાદ બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

5 / 5
જામનગરમાં એક દિવસમાં ડુબી જતાં 5 વ્યકિતના મોત થતા છે.  જેમાં રણજીતસાગર ડેમમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત થયા છે. તો ગુલાબનગરમાં કેનાલમાં બે કિશોર કેનાલમાં પડી જતા એકને બચાવી લેવાયો. જયારે એકનુ મોત થયુ છે.

જામનગરમાં એક દિવસમાં ડુબી જતાં 5 વ્યકિતના મોત થતા છે. જેમાં રણજીતસાગર ડેમમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત થયા છે. તો ગુલાબનગરમાં કેનાલમાં બે કિશોર કેનાલમાં પડી જતા એકને બચાવી લેવાયો. જયારે એકનુ મોત થયુ છે.