Jamnagar: પ્રદર્શન મેદાનમાં યોજાયો જન્માષ્ટમીનો મેળો, લાખો લોકોએ માણ્યો મેળાનો આંનદ

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા જન્માષ્ટમીના મેળાની (Janmashtami fair) જમાવટ જોવા મળી, 4 લાખથી વધુની જનમેદની ઉમટી હતી. બે વર્ષના કોરોનાકાળ પછી યોજાયેલા શ્રાવણી મેળાનું શહેરીજનો અને ગ્રામ્યજનોએ ભરપૂર મનોરંજન માણ્યુ હતુ.

| Edited By: | Updated on: Aug 20, 2022 | 7:45 PM
4 / 5
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા પણ આ વખતે ટ્રાફિક નો બંદોબસ્ત સારી રીતે જળવાઈ રહે, તેમજ પોલીસની સુરક્ષા વ્યવસ્થા જળવાયેલી રહે, તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, અને ચારથી પાંચ વખત મેળા મેદાન તેમજ મુખ્ય રોડની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા પણ આ વખતે ટ્રાફિક નો બંદોબસ્ત સારી રીતે જળવાઈ રહે, તેમજ પોલીસની સુરક્ષા વ્યવસ્થા જળવાયેલી રહે, તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, અને ચારથી પાંચ વખત મેળા મેદાન તેમજ મુખ્ય રોડની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

5 / 5
કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલા શ્રાવણી મેળામાં શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના ઉત્સવ પ્રેમી લોકોએ મેળાનું ભરપૂર મનોરંજન માણ્યુ હતુ અને રંગબેરંગી રોશનીથી ઝળહળતા મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.

કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલા શ્રાવણી મેળામાં શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના ઉત્સવ પ્રેમી લોકોએ મેળાનું ભરપૂર મનોરંજન માણ્યુ હતુ અને રંગબેરંગી રોશનીથી ઝળહળતા મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.

Published On - 7:45 pm, Sat, 20 August 22