ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે

રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. ત્યારે શું ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

| Updated on: Oct 12, 2025 | 2:10 PM
4 / 7
તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમા લગાવવાથી શનિ, રાહુ અને કેતૂ  ગ્રહ શાંત રહે છે

તેમજ મીઠા લીમડાનો છોડ ઘરમા લગાવવાથી શનિ, રાહુ અને કેતૂ ગ્રહ શાંત રહે છે

5 / 7
પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય છે,તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે

પણ જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય છે,તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે

6 / 7
ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય, તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધો ઉભા કરે છે.

ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય, તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધો ઉભા કરે છે.

7 / 7
આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને 3 ફૂટથી વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેની કાપણી કરતા રહેવું જોઈએ

આથી મીઠો લીમડો ઘરમાં હોય તો તેને 3 ફૂટથી વધારે વધવા ના દેવો જોઈએ અને વધે તો તેની કાપણી કરતા રહેવું જોઈએ