Health tips : સફેદ મીઠું કે સંચળ ? જાણો સ્વાસ્થ્ય માટે કયુ છે વધારે ફાયદાકારક

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

| Updated on: Dec 27, 2024 | 12:59 PM
4 / 6
સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

5 / 6
જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

6 / 6
સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.