
આ ટૂર પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે. IRCTCના આ ટૂર પેકેજમાં મુસાફરોને 3 નાસ્તો અને 3 ડિનર આપવામાં આવશે. મુસાફરો 3 એસીમાં મુસાફરી કરશે.

મુસાફરો માટે ડીલક્સ હોટલમાં 3 રાત રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જે લોકો અયોધ્યા, પ્રયાગરાજ અને કાશી એકસાથે ફરવાના શોખીન છે તેમના માટે આ શ્રેષ્ઠ ટૂર પેકેજ છે.