IRCTC 31 માર્ચથી સસ્તામાં આ ખાસ ટૂર શરૂ કરવા જઈ રહી છે, તમને મળશે આ ખાસ સુવિધાઓ

ભારતીય રેલવે ભારતમાં અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ અને નેપાળમાં પશુપતિનાથ (કાઠમંડુ) જેવા સ્થળોની 9 રાત 10 દિવસની મુલાકાત કરાવશે.

| Edited By: | Updated on: Mar 28, 2023 | 11:36 AM
4 / 6
IRCTC અનુસાર, આ ટૂર પેકેજ થર્ડ એસી ક્લાસમાં 600 સીટો છે અને આ 600 સીટોમાંથી 300 સ્ટાન્ડર્ડ ક્લાસની અને અન્ય 300 સુપિરિયર ક્લાસની હશે. સિંગલ પેસેન્જર માટે સુપિરિયર ક્લાસની કિંમત 41090 રૂપિયા,  પેકેજને લઈ વધુ માહિતી તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર મેળવી શકો છો.

IRCTC અનુસાર, આ ટૂર પેકેજ થર્ડ એસી ક્લાસમાં 600 સીટો છે અને આ 600 સીટોમાંથી 300 સ્ટાન્ડર્ડ ક્લાસની અને અન્ય 300 સુપિરિયર ક્લાસની હશે. સિંગલ પેસેન્જર માટે સુપિરિયર ક્લાસની કિંમત 41090 રૂપિયા, પેકેજને લઈ વધુ માહિતી તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર મેળવી શકો છો.

5 / 6
 પેકેજમાં નોન એસી બસો દ્વારા તમામ ટ્રાન્સફર અને જોવાલાયક સ્થળોનો પણ સમાવેશ થાય છે. પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, ટ્રેનમાં સિક્યોરિટી અને લાગુ પડતા તમામ ટેક્સ પેકેજમાં સામેલ છે.

પેકેજમાં નોન એસી બસો દ્વારા તમામ ટ્રાન્સફર અને જોવાલાયક સ્થળોનો પણ સમાવેશ થાય છે. પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, ટ્રેનમાં સિક્યોરિટી અને લાગુ પડતા તમામ ટેક્સ પેકેજમાં સામેલ છે.

6 / 6
IRCTC 31 માર્ચથી સસ્તામાં આ ખાસ ટૂર શરૂ કરવા જઈ રહી છે, તમને મળશે આ ખાસ સુવિધાઓ