IRCTC Tour Package : રાજકોટમાંથી શરુ થઈ રહ્યું છે ખાસ ટુર પેકેજ, 7 જ્યોતિર્લિંગના દર્શન કરો માત્ર 20 હજાર રુપિયામાં

4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે રેલવે (IRCTC Tour Package) શિવભક્તો માટે ટૂર પેકેજ લાવ્યું છે. જેમાં તમને એક સાથે 7 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મોકો મળશે. આ યાત્રા 18 જુલાઈ, 2023થી શરૂ થશે

| Edited By: | Updated on: Jul 05, 2023 | 2:14 PM
4 / 5
આ ટૂર પેકેજમાં તમને સોમનાથ, નાસિક, શિરડી, ઔરંગાબાદ, પરલી, પરભણી, પુણે અને કેવડિયાની મુલાકાત લેવાની તક મળશે.આ પેકેજ માટે પ્રારંભિક બુકિંગ ભાડું રૂ. 20,500 છે. આ સાથે, કેટેગરી અનુસાર પેકેજ અલગ છે. (photo : hindutemples-india.)

આ ટૂર પેકેજમાં તમને સોમનાથ, નાસિક, શિરડી, ઔરંગાબાદ, પરલી, પરભણી, પુણે અને કેવડિયાની મુલાકાત લેવાની તક મળશે.આ પેકેજ માટે પ્રારંભિક બુકિંગ ભાડું રૂ. 20,500 છે. આ સાથે, કેટેગરી અનુસાર પેકેજ અલગ છે. (photo : hindutemples-india.)

5 / 5
જો તમે પણ શ્રાવણ મહિનામાં આ ટુર પેકેજનો પરિવાર સાથે લાભ લેવા માંગો છો. તો તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.

જો તમે પણ શ્રાવણ મહિનામાં આ ટુર પેકેજનો પરિવાર સાથે લાભ લેવા માંગો છો. તો તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.