IRCTC tour Package : માત્ર 17 હજારમાં કરો માતા વૈષ્ણો દેવી સહિત અનેક ધાર્મિક સ્થળોના દર્શન, આ પેકેજમાં મળશે અનેક સુવિધાઓ

જો તમે વૈષ્ણો દેવીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો 11 થી શરૂ થતા IRCTCના આ પેકેજ વિશે જાણો, જેમાં તમને અનેક સુવિધાઓ આપવામાં આવશે.

| Edited By: | Updated on: Jul 23, 2023 | 12:42 PM
4 / 5
આ ટુર પેકેજમાં સ્લીપર ક્લાસ માટે  17,700 રુપિયા પ્રતિ વ્યક્તિ રહેશે, તેમજ આ ટુર પેકજ માટેની ટિકિટ અલગ અલગ સ્ટાર્ડર પ્રમાણે રહેશે. આ ટુર પેકેજ કોલકત્તાથી શરુ થશે. ટ્રેન હરિદ્વાર,ઋષિકેશ, માતા વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, મથુરા, વૃંદાવન, આગરા અને અયોધ્યાથી થઈ 21 ઓગસ્ટે પરત કોલકત્તા આવશે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

આ ટુર પેકેજમાં સ્લીપર ક્લાસ માટે 17,700 રુપિયા પ્રતિ વ્યક્તિ રહેશે, તેમજ આ ટુર પેકજ માટેની ટિકિટ અલગ અલગ સ્ટાર્ડર પ્રમાણે રહેશે. આ ટુર પેકેજ કોલકત્તાથી શરુ થશે. ટ્રેન હરિદ્વાર,ઋષિકેશ, માતા વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, મથુરા, વૃંદાવન, આગરા અને અયોધ્યાથી થઈ 21 ઓગસ્ટે પરત કોલકત્તા આવશે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

5 / 5
આ ટુર પેકેજમાં તમને રહેવા-જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં તમને શુદ્ધ ભોજન આપવામાં આવશે. ફરવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે. તેમજ મેડિકલ સુવિધાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. (all photo: social media)

આ ટુર પેકેજમાં તમને રહેવા-જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં તમને શુદ્ધ ભોજન આપવામાં આવશે. ફરવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે. તેમજ મેડિકલ સુવિધાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. (all photo: social media)