IRCTCએ કરી ખાસ શરૂઆત ! માત્ર 20 રૂપિયામાં આપી રહ્યું છે 5 સ્ટાર જેવો આલીશાન રૂમ

IRCTC તેના મુસાફરોને સમયાંતરે વિશેષ સેવાઓ આપતી રહે છે. જોકે સામાન્ય રીતે લોકો તેમના વિશે જાણતા નથી. એ જ રીતે, શું તમે જાણો છો કે દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ જેવા રેલવે સ્ટેશનો પર તમને માત્ર 20-40 રૂપિયામાં ભાડા પર રૂમ મળી શકે છે? ના? તો ચાલો જાણીએ કે તમે આ સમાચારનો લાભ કેવી રીતે લઈ શકો છો.

| Edited By: | Updated on: Feb 27, 2023 | 9:45 AM
4 / 5
તમને જણાવી દઈએ કે, નવી દિલ્હી, મુંબઈ, પૂણે જેવા તમામ મોટા સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. તમે તમારી ટિકિટના PNR નંબરનો ઉપયોગ કરીને આ રૂમ બુક કરી શકો છો. તમે તમારી સુવિધા અનુસાર એસી અને નોન એસી રૂમ બુક કરી શકો છો. રિટાયરિંગ રૂમ તમને વહેલા તે પહેલાના ધોરણે મળશે. જો રિટાયરિંગ રૂમ ફુલ હશે તો તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હશે અને રૂમ ખાલી થતાં જ તમારું બુકિંગ અપગ્રેડ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, નવી દિલ્હી, મુંબઈ, પૂણે જેવા તમામ મોટા સ્ટેશનો પર રિટાયરિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. તમે તમારી ટિકિટના PNR નંબરનો ઉપયોગ કરીને આ રૂમ બુક કરી શકો છો. તમે તમારી સુવિધા અનુસાર એસી અને નોન એસી રૂમ બુક કરી શકો છો. રિટાયરિંગ રૂમ તમને વહેલા તે પહેલાના ધોરણે મળશે. જો રિટાયરિંગ રૂમ ફુલ હશે તો તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હશે અને રૂમ ખાલી થતાં જ તમારું બુકિંગ અપગ્રેડ કરવામાં આવશે.

5 / 5
 આ રૂમ દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય સ્ટેશનો માટે રેલવે વેબસાઈટ પર બુક કરી શકાય છે. આ રૂમ બુક કરવા માટે તમારેwww.rr.irctctourism.com પર જવું પડશે. RAC ટિકિટ ધારકો ભારતીય રેલવેના રિટાયરિંગ રૂમમાં પણ રહી શકે છે

આ રૂમ દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય સ્ટેશનો માટે રેલવે વેબસાઈટ પર બુક કરી શકાય છે. આ રૂમ બુક કરવા માટે તમારેwww.rr.irctctourism.com પર જવું પડશે. RAC ટિકિટ ધારકો ભારતીય રેલવેના રિટાયરિંગ રૂમમાં પણ રહી શકે છે