IPL 2022 પર COVID-19ની પ્રથમ ‘આડ-અસર’, દિલ્હી કેપિટલ્સ-પંજાબ કિંગ્સની મેચ પૂણેમાં નહીં યોજાય

હવે IPL 2022 પર કોરોના વાયરસની પ્રથમ આડઅસર થવાની છે. એવા અહેવાલો છે કે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેને બદલે મુંબઈમાં યોજાઈ શકે છે.

| Edited By: | Updated on: Apr 19, 2022 | 3:12 PM
4 / 5
તમને જણાવી દઈએ કે, ગત સિઝનના મધ્યમાં પણ કોરોનાના કેટલાક આવા જ કેસ સામે આવ્યા હતા, પરંતુ તે પછી ઘણી ટીમોના ખેલાડીઓ સંક્રમિત થયા હતા. આ પછી લીગને 29 મેચો પછી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ટુર્નામેન્ટનો બીજો રાઉન્ડ યુએઈમાં યોજવો પડ્યો હતો. (Photo-PTI)

તમને જણાવી દઈએ કે, ગત સિઝનના મધ્યમાં પણ કોરોનાના કેટલાક આવા જ કેસ સામે આવ્યા હતા, પરંતુ તે પછી ઘણી ટીમોના ખેલાડીઓ સંક્રમિત થયા હતા. આ પછી લીગને 29 મેચો પછી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ટુર્નામેન્ટનો બીજો રાઉન્ડ યુએઈમાં યોજવો પડ્યો હતો. (Photo-PTI)

5 / 5
તમને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં 5માંથી માત્ર 2 મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી હતી પરંતુ આ ટીમે 6માંથી 3 મેચ જીતી હતી અને 3માં હારનો સામનો કરવો પડ્યો હતો. (Photo-PTI)

તમને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં 5માંથી માત્ર 2 મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી હતી પરંતુ આ ટીમે 6માંથી 3 મેચ જીતી હતી અને 3માં હારનો સામનો કરવો પડ્યો હતો. (Photo-PTI)