45 હજાર ટન વજન ધરાવતું INS Vikrant બનશે ભારતની નવી તાકાત, જાણો આ દરિયાના બાહુબલીની ખાસિયત

INS Vikrant: 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌસેનાને તેનું સ્વદેશી એયરક્રાફટ મળશે. આ આઈએનએસ વિક્રાંતને વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભારતીય નૌસેનાને સોંપશે.

| Edited By: | Updated on: Aug 31, 2022 | 7:00 PM
4 / 5
21 ઓગસ્ટ, 2021થી તેનું દરિયામાં દરેક સ્તર પર પરિક્ષણ કરવામાં આવ્યુ છે. તે દરેક સ્તર પર સફળ રહ્યુ છે.

21 ઓગસ્ટ, 2021થી તેનું દરિયામાં દરેક સ્તર પર પરિક્ષણ કરવામાં આવ્યુ છે. તે દરેક સ્તર પર સફળ રહ્યુ છે.

5 / 5
મીગ-29, કામોવ-31, એમએચ-60 સહિત અનેક હળવા વિમાનો તેના પર રખાશે અને ટેકઓફ થશે.

મીગ-29, કામોવ-31, એમએચ-60 સહિત અનેક હળવા વિમાનો તેના પર રખાશે અને ટેકઓફ થશે.