Gujarati NewsPhoto galleryIndian Railway Rules What does the Railways do about the luggage that is left in the train
Indian Railway Rules: ટ્રેનમાં યાત્રીનો જે સામાન છૂટી જાય છે, તેનું રેલ્વે શું કરે છે?
ભારતીય રેલ્વે (Indian Railway) દરરોજ દેશના લાખો લોકોને પોતાની મંઝિલ સુધી પહોંચાડે છે. રેલ્વે પોતાના દરેક યાત્રીઓની સુવિધાનું પૂરેપૂરુ ધ્યાન રાખતી હોય છે. શું તમે જાણો છો કે તમારો સામાન જો ટ્રેનમાં છૂટી જાય તો ભારતીય રેલ્વે તેનું શું કરે છે? ચાલો જાણીએ..