ચંદ્ર બાદ હવે ISROનું લક્ષ્ય હવે સૂર્ય, 26 ઓગસ્ટે લોન્ચ થશે ભારતનું પહેલુ સૂર્ય મિશન

ISRO Aditya L1 : 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3 લોન્ચ કર્યા બાદ ઈસરો 30 જુલાઈએ એક સાથે 6 ઉપગ્રહો લોન્ચ કરશે. ગગયાન 1ની તૈયારીઓ વચ્ચે ઈસરો 26 ઓગસ્ટે ભારતનું પ્રથમ સૂર્ય મિશન (સોલાર મિશન) આદિત્ય 1 લોન્ચ કરશે. ચાલો જાણીએ આદિત્ય 1 મિશન વિશે.

| Edited By: | Updated on: Jul 25, 2023 | 1:13 PM
4 / 5
 'આદિત્ય એલ-1' PSLV (પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) દ્વારા અવકાશમાં છોડવામાં આવશે. એવું અનુમાન છે કે તેને તેના લક્ષ્યસ્થાન સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 4 મહિનાનો સમય લાગશે.

'આદિત્ય એલ-1' PSLV (પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) દ્વારા અવકાશમાં છોડવામાં આવશે. એવું અનુમાન છે કે તેને તેના લક્ષ્યસ્થાન સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 4 મહિનાનો સમય લાગશે.

5 / 5
ઈસરોનું અગાઉનું મિશન ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3 મિશન પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના સૌથી ભારે GSLV ચંદ્રયાન-3ને વહન કરતું અવકાશયાન લોન્ચ કર્યું. ઈસરો ગગનયાન મિશનને લઈને પણ તૈયારી કરી રહ્યું છે.

ઈસરોનું અગાઉનું મિશન ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3 મિશન પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના સૌથી ભારે GSLV ચંદ્રયાન-3ને વહન કરતું અવકાશયાન લોન્ચ કર્યું. ઈસરો ગગનયાન મિશનને લઈને પણ તૈયારી કરી રહ્યું છે.