'આદિત્ય એલ-1' PSLV (પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) દ્વારા અવકાશમાં છોડવામાં આવશે. એવું અનુમાન છે કે તેને તેના લક્ષ્યસ્થાન સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 4 મહિનાનો સમય લાગશે.
5 / 5
ઈસરોનું અગાઉનું મિશન ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3 મિશન પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના સૌથી ભારે GSLV ચંદ્રયાન-3ને વહન કરતું અવકાશયાન લોન્ચ કર્યું. ઈસરો ગગનયાન મિશનને લઈને પણ તૈયારી કરી રહ્યું છે.