Sprouts Benefits : ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો ? અનેક રોગોમાં છે રામબાણ ઈલાજ

ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે અકલ્પનીય ફાયદા ધરાવે છે. મગનું સેવન શરીર માટે ખૂબ જ જરૂરી છે. મગ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે પણ કામ કરે છે. ઘણીવાર રોગોમાં પણ ડોક્ટરો ફણગાવેલા મગ ખાવાની સલાહ આપે છે. ફણગાવેલા મગમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. આવી સ્થિતિમાં જો તમે લીલા ફણગાવેલા મગનું સેવન કરી રહ્યા હોવ તો તે ખૂબ જ ફાયદાકારક છે.

| Updated on: Mar 06, 2025 | 11:36 AM
4 / 11
પ્રજનન શક્તિને મજબૂત થાય છે : કહેવાય છે કે પરિણીત લોકોએ ફણગાવેલી મગનું સેવન કરવું જોઈએ. આ પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે. તેના સેવનથી શરીર અંદરથી ઉર્જાવાન રહે છે. તેથી જો તમે પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માંગતા હોવ તો તેનું સેવન એક સારો વિકલ્પ છે.

પ્રજનન શક્તિને મજબૂત થાય છે : કહેવાય છે કે પરિણીત લોકોએ ફણગાવેલી મગનું સેવન કરવું જોઈએ. આ પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે. તેના સેવનથી શરીર અંદરથી ઉર્જાવાન રહે છે. તેથી જો તમે પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માંગતા હોવ તો તેનું સેવન એક સારો વિકલ્પ છે.

5 / 11
ફોલેટનો સારો સ્રોત : ફણગાવેલા મગ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરને ફોલેટ નામના પૌષ્ટિક તત્વની જરૂર હોય છે. તે માતાના પેટની અંદર બાળકને વિકસિત કરવાનું કામ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો ગર્ભવતી મહિલાઓ ઇચ્છે તો તેઓ અઠવાડિયામાં બે વાર અંકુરિત ફણગાવેલા મગનું સેવન કરી શકે છે. પરંતુ તેનું સેવન કરતા પહેલા તેઓએ તેમના ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.

ફોલેટનો સારો સ્રોત : ફણગાવેલા મગ સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરને ફોલેટ નામના પૌષ્ટિક તત્વની જરૂર હોય છે. તે માતાના પેટની અંદર બાળકને વિકસિત કરવાનું કામ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો ગર્ભવતી મહિલાઓ ઇચ્છે તો તેઓ અઠવાડિયામાં બે વાર અંકુરિત ફણગાવેલા મગનું સેવન કરી શકે છે. પરંતુ તેનું સેવન કરતા પહેલા તેઓએ તેમના ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.

6 / 11
વજન ઘટાડવા માટે : જો તમારું વજન વધી ગયું છે, તો ફણગાવેલા મગ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. ફણગાવેલા મગનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક રહેશે. ફણગાવેલા મગનું સેવન તમારા શરીર પર ચરબી વધતા અટકાવે છે. વાસ્તવમાં તેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે વજન સંતુલિત રહે છે.

વજન ઘટાડવા માટે : જો તમારું વજન વધી ગયું છે, તો ફણગાવેલા મગ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. ફણગાવેલા મગનું સેવન વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક રહેશે. ફણગાવેલા મગનું સેવન તમારા શરીર પર ચરબી વધતા અટકાવે છે. વાસ્તવમાં તેના સેવનથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે વજન સંતુલિત રહે છે.

7 / 11
શિયાળાના કારણે શરદી, વાયરલ કફ જેવી બિમારીઓ થતી હોય છે ત્યારે આ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક ખાવાથી ઘણો ફાયદો થાય છે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, અને વીટામિન્સની માત્રા ખુબ પ્રમાણમાં રહેલી હોય છે.

શિયાળાના કારણે શરદી, વાયરલ કફ જેવી બિમારીઓ થતી હોય છે ત્યારે આ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક ખાવાથી ઘણો ફાયદો થાય છે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, અને વીટામિન્સની માત્રા ખુબ પ્રમાણમાં રહેલી હોય છે.

8 / 11
ઉચ્ચ પોષણ ગુણવત્તા : ફણગાવેલા મગમાં વિટામિન, મિનરલ અને પ્રોટીનની માત્રા નોંધપાત્ર હોય છે. મગની બીજથી મગનું સેવન કરતી વખતે તેમાં વિટામિન C અને વિટામિન B જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો વધુ ઉત્પન્ન થાય છે.

ઉચ્ચ પોષણ ગુણવત્તા : ફણગાવેલા મગમાં વિટામિન, મિનરલ અને પ્રોટીનની માત્રા નોંધપાત્ર હોય છે. મગની બીજથી મગનું સેવન કરતી વખતે તેમાં વિટામિન C અને વિટામિન B જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો વધુ ઉત્પન્ન થાય છે.

9 / 11
ફણગાવેલા મગમાં ઉચ્ચ ફાઇબર ધરાવતાં હોવાથી પાચનતંત્રને મજબૂત બનાવે છે. આથી પાચન પરિપ્રક્રિયા વધારે મજબૂત અને સરળ બની રહી છે. ફણગાવેલા મગને ખાવાથી કબજિયાત અને ઍસિડિટીની સમસ્યાઓમાં રાહત મળે છે.

ફણગાવેલા મગમાં ઉચ્ચ ફાઇબર ધરાવતાં હોવાથી પાચનતંત્રને મજબૂત બનાવે છે. આથી પાચન પરિપ્રક્રિયા વધારે મજબૂત અને સરળ બની રહી છે. ફણગાવેલા મગને ખાવાથી કબજિયાત અને ઍસિડિટીની સમસ્યાઓમાં રાહત મળે છે.

10 / 11
ફણગાવેલા મગમાં વધુ પ્રોટીન હોય છે, જે શરીર માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મસલ્સના વિકાસ માટે. વેજીટેરીયન અને વેગન ડાયટિંગ માટે આ શ્રેષ્ઠ પ્રોટીન સોર્સ છે.

ફણગાવેલા મગમાં વધુ પ્રોટીન હોય છે, જે શરીર માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મસલ્સના વિકાસ માટે. વેજીટેરીયન અને વેગન ડાયટિંગ માટે આ શ્રેષ્ઠ પ્રોટીન સોર્સ છે.

11 / 11
એન્ટીઑક્સીડન્ટ ગુણધર્મો ફણગાવેલા મગમાં વિટામિન C અને વિટામિન E હોય છે, જે સેલ્સના નુકસાનથી બચાવવાથી, એન્ટિ-ઑક્સીડેન્ટ ગુણધર્મોથી ભરપુર છે. આથી, તેનો ઉપયોગ શરીરમાં ફ્રિ-રેડિકલ્સને દૂર કરવામાં મદદરૂપ છે

એન્ટીઑક્સીડન્ટ ગુણધર્મો ફણગાવેલા મગમાં વિટામિન C અને વિટામિન E હોય છે, જે સેલ્સના નુકસાનથી બચાવવાથી, એન્ટિ-ઑક્સીડેન્ટ ગુણધર્મોથી ભરપુર છે. આથી, તેનો ઉપયોગ શરીરમાં ફ્રિ-રેડિકલ્સને દૂર કરવામાં મદદરૂપ છે

Published On - 10:08 am, Wed, 8 January 25