Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન વડોદરા જિલ્લાના પાદરાના ચાણસદ ગામે પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થાના સંયુક્ત પ્રયાસથી નિમાર્ણ થયેલ નારાયણ સરોવર નું મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અગ્રણી સંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ સ્થળો ની મુલાકાત સાથે જન્મ સ્થાને આરતીનો લાભ લીધો હતો.

| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:16 PM
4 / 5
નારાયણ સરોવરના લોકાર્પણ પ્રંસગે મોટી સંખ્યામાં હરિભકતો પણ હાજર રહ્યા હતા.

નારાયણ સરોવરના લોકાર્પણ પ્રંસગે મોટી સંખ્યામાં હરિભકતો પણ હાજર રહ્યા હતા.

5 / 5
આ પ્રસંગે BAPSના સંતોમાં  બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના ભકિતપ્રિય સ્વામી તથા ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાસન વિભાગ ના મંત્રી  મુળુભાઇ બેરા, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા (With Input, Dharmesh Patel, Padra,Vadodara)

આ પ્રસંગે BAPSના સંતોમાં બ્રહ્મવિહારી સ્વામી તથા સંસ્થાના ભકિતપ્રિય સ્વામી તથા ઇશ્વરચરણ સ્વામીજી સહિત સંતો અને તથા પ્રવાસન વિભાગ ના મંત્રી મુળુભાઇ બેરા, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા (With Input, Dharmesh Patel, Padra,Vadodara)

Published On - 9:15 pm, Sun, 9 April 23