
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.