અમદાવાદીઓ શ્વાનથી સાવધાન ! વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન કરડવાના 58 હજારથી વધુ કેસ નોંધાયા

Dog bite Case : વર્ષ 2022માં અમદાવાદમાં શ્વાન દ્વારા કરડવાના કેટલા કેસ નોંધાયા તેનો એક ચોંકાવનારો આંકડો હાલમાં સામે આવ્યો છે. આ આંકડો જાણી તમે પણ કહેશો, અમદાવાદીઓ શ્વાનથી સાવધાન !

| Edited By: | Updated on: Feb 12, 2023 | 12:14 PM
4 / 5
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

5 / 5
અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.

અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના કેસની વાત કરીઓ તો અમદાવાદમાં વર્ષ 2022માં આ સંબંધિત 1,388 કેસ નોંધાયા છે.