જામનગરમાં ચુડાસમા પરિવારની વેલ આગમન વિધિ બની આકર્ષણનું કેન્દ્ર- કારણ જાણીને આપ પણ ચોંકી જશો- જુઓ તસ્વીરો

જામનગરમાં ચુડાસમા પરિવારના અજયસિંહના પુત્ર કરણસિંહના લગ્ન પરંપરાગત રીતિરિવાજો સાથે થયા. જો કે શહેરભરમાં આ લગ્નપ્રસંગ ચર્ચાનું અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આખરે એવુ તો શું નવુ હતુ આ લગ્નપ્રસંગમાં. જુઓ અહીં તસ્વીરોમાં.

| Edited By: | Updated on: Dec 11, 2023 | 8:58 PM
4 / 6
આ લગ્નપ્રસંગને શોભાવવા માટે મહાનુભાવો અને મહેમાનોનો અવિરત પ્રવાહ ચુડાસમા પરિવારને આંગણું દીપાવી રહ્યો છે

આ લગ્નપ્રસંગને શોભાવવા માટે મહાનુભાવો અને મહેમાનોનો અવિરત પ્રવાહ ચુડાસમા પરિવારને આંગણું દીપાવી રહ્યો છે

5 / 6
હેલિકોપ્ટરમાં વેલ આગમનને કારણે જામનગરમાં આકર્ષણ અને ઉત્સુકતાનું વાતાવરણ સર્જાયુ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

હેલિકોપ્ટરમાં વેલ આગમનને કારણે જામનગરમાં આકર્ષણ અને ઉત્સુકતાનું વાતાવરણ સર્જાયુ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

6 / 6
ચુડાસમા પરિવારના આંગણે આ પ્રસંગ અર્વાચીન યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો એક સુમેળભર્યો અને જનસામાન્યનો પોતીકો પ્રસંગ હોય તેવો બની રહ્યો હતો.

ચુડાસમા પરિવારના આંગણે આ પ્રસંગ અર્વાચીન યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો એક સુમેળભર્યો અને જનસામાન્યનો પોતીકો પ્રસંગ હોય તેવો બની રહ્યો હતો.

Published On - 8:55 pm, Mon, 11 December 23