Hydrating Foods: ઉનાળામાં આ 4 વસ્તુથી સ્વાસ્થ્યને થશે ઘણા ફાયદા, વાંચો અહેવાલ

|

Jun 12, 2022 | 9:15 PM

ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

1 / 5
ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

ફળો સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ફળો ઘણી રીતે મદદરુપ છે. આ તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ઉનાળામાં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ.

2 / 5
લીલા શાકભાજી  - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.

લીલા શાકભાજી - તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે તમને પેટમાં ગેસ જેવી સમસ્યાથી બચાવવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો.તમે તેને સૂપમાં ઉમેરી શકો છો.

3 / 5
શકરટેટી - શકરટેટીમાં લગભગ 91 ટકા પાણી હોય છે. શકરટેટી વિટામિન B6, E અને કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. શકરટેટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શકરટેટી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

શકરટેટી - શકરટેટીમાં લગભગ 91 ટકા પાણી હોય છે. શકરટેટી વિટામિન B6, E અને કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. શકરટેટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શકરટેટી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

4 / 5
તરબૂચ - તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામીન A, B6 અને C અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તરબૂચ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.

તરબૂચ - તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામીન A, B6 અને C અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તરબૂચ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તરબૂચ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.

5 / 5
ડુંગળી -  ડુંગળી શરીરને ઠંડક આપે છે. તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ડુંગળીનું સેવન કરો.

ડુંગળી - ડુંગળી શરીરને ઠંડક આપે છે. તે શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ડુંગળીનું સેવન કરો.

Next Photo Gallery