Home Remedies For Acidity : ઉનાળામાં થાય છે એસીડિટી ?, તો જાણો ઘરેલૂ ઉપાય

બદલાતી જીવનશૈલી, ખાવાની ખોટી આદતો, અનિદ્રા વગેરેને કારણે Acidityની સમસ્યા થઈ શકે છે. જેના કારણે છાતીમાં બળતરા પણ થવા લાગે છે. ઘરેલું ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ ઘરગથ્થુ ઉપાય

| Updated on: May 05, 2024 | 11:12 AM
4 / 6
આદુનું પાણી- આદુમાં રહેલા ગુણો એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે. આ માટે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો, જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તમે તેને ગાળીને પી શકો છો.

આદુનું પાણી- આદુમાં રહેલા ગુણો એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે. આ માટે આદુના ટુકડાને પાણીમાં ઉકાળો, જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે તમે તેને ગાળીને પી શકો છો.

5 / 6
છાશનું સેવન કરો - જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તો તમે છાશ પી શકો છો. તેમાં રહેલું લેક્ટિક એસિડ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

છાશનું સેવન કરો - જો તમને ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તો તમે છાશ પી શકો છો. તેમાં રહેલું લેક્ટિક એસિડ એસિડિટી ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

6 / 6
કાળા મરીનું સેવન કરો- જો તમને ગેસની સમસ્યા હોય તો તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે તમે કાળા મરી મિક્સ કરીને દૂધ પી શકો છો.આનાથી ગેસને કારણે થતી એસિડિટીની સમસ્યા રાહત થશે.

કાળા મરીનું સેવન કરો- જો તમને ગેસની સમસ્યા હોય તો તમે કાળા મરીનું સેવન કરી શકો છો. આ માટે તમે કાળા મરી મિક્સ કરીને દૂધ પી શકો છો.આનાથી ગેસને કારણે થતી એસિડિટીની સમસ્યા રાહત થશે.