Holika Dahan 2023: હોળીકાની આગમાં અર્પણ કરો નારિયળ સહિત આ 6 વસ્તુઓ, થશે માતા લક્ષ્મીની કૃપા

|

Mar 06, 2023 | 6:35 PM

Holi 2023 : હોળીનો તહેવાર પરિવાર માટે સુખ -સમૃદ્ધિ લઈને આવે છે. ચાલો જાણીએ કે હોળીકા દહન સમયે આગમાં કઈ કઈ વસ્તુઓ નાંખવી જોઈએ. આ કામ કરવાથી તમે માતા લક્ષ્મની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

1 / 6
હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.

હોળીકાની આગમાં ગાયના છાણા અર્પણ કરવાથી પરિવાર પરથી સંકટ દૂર થાય છે અને નકારાત્ક શક્તિઓ દૂર થાય છે.

2 / 6
હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.

હોળીકાની આગમાં ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ધન-ધાન્યની અછત રહેતી નથી.

3 / 6
હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.

હોળીકાની આગમાં નારિયલ અર્પણ કરવાથી ઘરમાંથી રોગનું પ્રમાણ ઘટે છે.

4 / 6
હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

5 / 6
હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

6 / 6
હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે.  (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)

Published On - 6:29 pm, Mon, 6 March 23

Next Photo Gallery