
હોળીકાની આગમાં કપૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.

હોળીકાની આગમાં લીલા ચણા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

હોળીકાની આગમાં શેરડી અર્પણ કરવાથી જીવનની દરેક સમસ્યાઓ સ્વાહા થઈ જાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. (નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી)
Published On - 6:29 pm, Mon, 6 March 23