શું ઐશ્વર્યા રાય પણ સલમાન સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી ? ભાઈજાનની આ એક ભુલ લગ્નમાં બની અડચણ

સલમાન ખાન આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે દબંગ ખાનનો જન્મ દિવસ હોય અને ઐશ્વર્યા રાયની ચર્ચા ન થાય એવુ તો કઈ રીતે બની શકે.

| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:43 PM
4 / 6
કહેવાય છે કે એક દિવસ અડધી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો અને જોરશોરથી તેનો દરવાજો ખટખટાવવા લાગ્યો. આ દરમિયાન સલમાનના હાથમાંથી લોહી પણ વહેવા લાગ્યુ હતુ. સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે 19મા માળેથી કૂદી જવાની ઐશ્વર્યાને ધમકી આપી.

કહેવાય છે કે એક દિવસ અડધી રાત્રે સલમાન ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો અને જોરશોરથી તેનો દરવાજો ખટખટાવવા લાગ્યો. આ દરમિયાન સલમાનના હાથમાંથી લોહી પણ વહેવા લાગ્યુ હતુ. સલમાન ગુસ્સામાં આવી ગયો અને તેણે 19મા માળેથી કૂદી જવાની ઐશ્વર્યાને ધમકી આપી.

5 / 6
સલમાનના આ હંગામાનું કારણ કહેવાય છે કે તે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ ઐશ્વર્યા તે સમયે લગ્ન કરવા માગતી ન હતી. વર્ષ 2002માં જ્યારે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો ત્યારે આ સંબંધ વધુ વણસ્યો. બ્રેકઅપ બાદ પણ સલમાને ઐશ્વર્યાનો સાથ છોડ્યો ન હતો. એવુ કહેવામાં આવે છે કે બાદમાં સલમાન ખાન ઐશ્વર્યાની ફિલ્મોના સેટ પર જઈને ખૂબ જ હંગામો મચાવતો હતો.

સલમાનના આ હંગામાનું કારણ કહેવાય છે કે તે ઐશ્વર્યા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ ઐશ્વર્યા તે સમયે લગ્ન કરવા માગતી ન હતી. વર્ષ 2002માં જ્યારે ઐશ્વર્યાએ સલમાન પર મારપીટનો આરોપ લગાવ્યો ત્યારે આ સંબંધ વધુ વણસ્યો. બ્રેકઅપ બાદ પણ સલમાને ઐશ્વર્યાનો સાથ છોડ્યો ન હતો. એવુ કહેવામાં આવે છે કે બાદમાં સલમાન ખાન ઐશ્વર્યાની ફિલ્મોના સેટ પર જઈને ખૂબ જ હંગામો મચાવતો હતો.

6 / 6
આ ઘટના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ઐશ્વર્યાએ મીડિયાની સામે સલમાન સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.

આ ઘટના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને ઐશ્વર્યાએ મીડિયાની સામે સલમાન સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.