Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિ પર આ 7 ઉપાય કરો અને શુભ ફળ મેળવો

|

Apr 03, 2023 | 2:04 PM

Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થાય છે.

1 / 7
જો તમે વિશેષ કામમાં સફળ થવા માંગતા હોય તો હનુમાનજીના પાઠ કરો, તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે.

જો તમે વિશેષ કામમાં સફળ થવા માંગતા હોય તો હનુમાનજીના પાઠ કરો, તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે.

2 / 7
હનુમાનજીની મૂર્તિ પર સરસોનું તેલ અને સિંદૂર ચડાવો, તેનાથી તમને શુભ ફળ મળશે.

હનુમાનજીની મૂર્તિ પર સરસોનું તેલ અને સિંદૂર ચડાવો, તેનાથી તમને શુભ ફળ મળશે.

3 / 7
હનુમાનજીના મંદિરે જઈને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને શ્રીરામ રક્ષા સ્ત્રોતના પાઠ કરો. તેનાથી તમારી બધી ટેન્શન દૂર થાય છે.

હનુમાનજીના મંદિરે જઈને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને શ્રીરામ રક્ષા સ્ત્રોતના પાઠ કરો. તેનાથી તમારી બધી ટેન્શન દૂર થાય છે.

4 / 7
વડના 11 પાંદડા સાફ પાણીથી ધૂઓ અને તેના પર કેસરથી શ્રીરામ લખીને માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. તેનાથી તમારા ખરાબ દિવસો જતાં રહેશે.

વડના 11 પાંદડા સાફ પાણીથી ધૂઓ અને તેના પર કેસરથી શ્રીરામ લખીને માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. તેનાથી તમારા ખરાબ દિવસો જતાં રહેશે.

5 / 7
હનુમાનજીને શુદ્ધ ઘીના બનાવેલા ચુરમાનો પ્રસાદ ધરાવો. તેનાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે.

હનુમાનજીને શુદ્ધ ઘીના બનાવેલા ચુરમાનો પ્રસાદ ધરાવો. તેનાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે.

6 / 7
હનુમાનજીની પ્રતિમા પર ગંગાજળનો અભિષેક કરો. તેના પછી વિધિપૂર્વક પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

હનુમાનજીની પ્રતિમા પર ગંગાજળનો અભિષેક કરો. તેના પછી વિધિપૂર્વક પૂજા કરો. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

7 / 7
હનુમાન જયંતિ પર હનુમાન ચાલિસાના 7 વાર પાઠ કરો. તેના પછી ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો. તેનાથી મુશ્કેલીઓ ઓછી થાય છે.

હનુમાન જયંતિ પર હનુમાન ચાલિસાના 7 વાર પાઠ કરો. તેના પછી ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો. તેનાથી મુશ્કેલીઓ ઓછી થાય છે.

Next Photo Gallery