Hair Care: વાળ ખરતા અટકાવવા કરો આ ઉપાય, પોતાની દિનર્ચયામાં તેને કરો સામેલ

|

Jul 27, 2022 | 10:27 PM

Hair care: ઘણા લોકો વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોંઘી પ્રોડક્ટ વાપર્યા પછી પણ તે સમસ્યાથી મુક્તિ મળતી નથી. તેવામાં ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે.

1 / 5
ઘણા લોકો વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોઘી પ્રોડક્ટ વાપર્યા પછી પણ તે સમસ્યાથી મુક્તિ મળતી નથી. તેવામાં ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે.

ઘણા લોકો વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોઘી પ્રોડક્ટ વાપર્યા પછી પણ તે સમસ્યાથી મુક્તિ મળતી નથી. તેવામાં ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે.

2 / 5
નારિયળ પાણી - કહેવાય છે કે રોજ એક ગ્લાસ નારિયળ પાણી પીવુ જોઈએ. તેનાથી વાળને જરુરી પોષકતત્વો મળે છે જેને કારણે વાળ મજબૂત બને છે. તે વાળની સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદા કરે છે.

નારિયળ પાણી - કહેવાય છે કે રોજ એક ગ્લાસ નારિયળ પાણી પીવુ જોઈએ. તેનાથી વાળને જરુરી પોષકતત્વો મળે છે જેને કારણે વાળ મજબૂત બને છે. તે વાળની સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદા કરે છે.

3 / 5
કાંદાનું પાણી - કાંદામાં મોટી માત્રામાં સલ્ફર હોય છે. આ સલ્ફર વાળ માટે ખુબ ફાયદાકારક હોય છે. વાળને કાળા રાખવા માટે કાંદાના રસને પાણી સાથે વાળમાં લગવાવું જોઈએ.

કાંદાનું પાણી - કાંદામાં મોટી માત્રામાં સલ્ફર હોય છે. આ સલ્ફર વાળ માટે ખુબ ફાયદાકારક હોય છે. વાળને કાળા રાખવા માટે કાંદાના રસને પાણી સાથે વાળમાં લગવાવું જોઈએ.

4 / 5
આમળાનું પાણી- આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

આમળાનું પાણી- આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

5 / 5
બ્લેક ટી - તેના સેવનથી વાળ સમય પહેલા સફેદ થતા નથી. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

બ્લેક ટી - તેના સેવનથી વાળ સમય પહેલા સફેદ થતા નથી. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

Next Photo Gallery