Hair Care: વાળ ખરતા અટકાવવા કરો આ ઉપાય, પોતાની દિનર્ચયામાં તેને કરો સામેલ

Hair care: ઘણા લોકો વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોંઘી પ્રોડક્ટ વાપર્યા પછી પણ તે સમસ્યાથી મુક્તિ મળતી નથી. તેવામાં ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે.

| Edited By: | Updated on: Jul 27, 2022 | 10:27 PM
4 / 5
આમળાનું પાણી- આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

આમળાનું પાણી- આયુર્વેદની દ્રષ્ટિએ આમળા ખુબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. તેને આખી રાત પાણીમાં રાખી, સવારે તેનુ સેવન કરવુ જોઈએ.

5 / 5
બ્લેક ટી - તેના સેવનથી વાળ સમય પહેલા સફેદ થતા નથી. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

બ્લેક ટી - તેના સેવનથી વાળ સમય પહેલા સફેદ થતા નથી. તેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે.