Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુ-પક્ષી સારવાર કેન્દ્રની લીધી મુલાકાત, તેમના સેવાકાર્યની કરી પ્રશંસા

Ahmedabad News : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર અને દેખરેખ માટે આખા ગુજરાતમાં અનેક સંસ્થા કાર્યરત છે. તેમાંની એક સંસ્થા છે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્ર, અમદાવાદ. આજે ગુજરાતના મુખ્યમંત્રીએ આ પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

| Edited By: | Updated on: Sep 18, 2022 | 10:27 PM
4 / 5
મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને આકાશમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને આકાશમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યા હતા.

5 / 5
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની આ સંસ્થાની વિવિધ કામગીરીઓને બિરદાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની આ સંસ્થાની વિવિધ કામગીરીઓને બિરદાવી હતી.

Published On - 5:33 pm, Sun, 18 September 22