
સૂર્યમુખીના છોડને ખૂબ જ ઓછી માત્રામાં પાણીની જરુર મળે છે. જો વાતાવરણમાં વધારે ભેજ હોય તો અઠવાડિયામાં એક વાર પાણી પીવડાવવુ જોઈએ.

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Images