કેદારનાથ યાત્રાળુઓ માટે સારા સમાચાર, કલાકોની મુસાફરી મિનિટોમાં, આ દિવસથી શરૂ થશે હેલિકોપ્ટર સેવા

Kedarnath Yatra: કેદારનાથ યાત્રા પર જનારા ભક્તો ટૂંક સમયમાં જ IRCTC ની વેબસાઈટ પરથી હેલિકોપ્ટર બુક કરાવી શકશે. ગયા મહિને જ ડીજીસીએએ હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:03 PM
4 / 5
ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

ગયા મહિને જ ડીજીસીએએ કેદારનાથના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સાથે, પરિપત્ર જારી કરતી વખતે, DGCA દ્વારા જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

5 / 5
IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

IRCTC એ મુસાફરો માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા 5 વર્ષના ગાળા માટે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.