Gold Price Today: ટ્રમ્પના ટેરિફ વચ્ચે આજે સોનાના ભાવમાં તેજી ! જાણો 22 અને 24 કેરેટનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજાર દર, આયાત શુલ્ક, કર અને વિનિમય દરોમાં વધઘટ મુખ્યત્વે ભારતમાં સોનાના ભાવને અસર કરે છે. એકસાથે, આ પરિબળો સમગ્ર દેશમાં દૈનિક સોનાના દરો નક્કી કરે છે.

| Updated on: Apr 07, 2025 | 9:26 AM
1 / 7
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ અમેરિકી શેરબજાર સહિત સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવ્યો છે. આ બધાની વચ્ચે આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. સોમવાર 7 એપ્રિલે સોનાની કિંમતમાં થોડો ફરી વધારો જોવા મળ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ અમેરિકી શેરબજાર સહિત સમગ્ર વિશ્વમાં હોબાળો મચાવ્યો છે. આ બધાની વચ્ચે આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. સોમવાર 7 એપ્રિલે સોનાની કિંમતમાં થોડો ફરી વધારો જોવા મળ્યો છે.

2 / 7
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રૂ.90,800 રુપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 83,090 રુપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 83,090 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 90,650 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રૂ.90,800 રુપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 83,090 રુપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 83,090 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 90,650 પ્રતિ 10 ગ્રામ છે.

3 / 7
આજે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 83,140 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 90,700 પ્રતિ 10 ગ્રામ છે.

આજે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 83,140 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 90,700 પ્રતિ 10 ગ્રામ છે.

4 / 7
સોમવાર 7 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 93,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

સોમવાર 7 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 93,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

5 / 7
દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

6 / 7
આંતરરાષ્ટ્રીય બજાર દર, આયાત શુલ્ક, કર અને વિનિમય દરોમાં વધઘટ મુખ્યત્વે ભારતમાં સોનાના ભાવને અસર કરે છે. એકસાથે, આ પરિબળો સમગ્ર દેશમાં દૈનિક સોનાના દરો નક્કી કરે છે.

આંતરરાષ્ટ્રીય બજાર દર, આયાત શુલ્ક, કર અને વિનિમય દરોમાં વધઘટ મુખ્યત્વે ભારતમાં સોનાના ભાવને અસર કરે છે. એકસાથે, આ પરિબળો સમગ્ર દેશમાં દૈનિક સોનાના દરો નક્કી કરે છે.

7 / 7
 ભારતમાં સોનું સાંસ્કૃતિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે રોકાણનો પસંદગીનો વિકલ્પ છે અને તે ઉજવણીઓ, ખાસ કરીને લગ્નો અને તહેવારો માટે મહત્વપૂર્ણ છે. સતત બદલાતી બજારની પરિસ્થિતિઓ સાથે, રોકાણકારો અને વેપારીઓ વધઘટ પર નજીકથી નજર રાખે છે. ગતિશીલ વલણોને અસરકારક રીતે નેવિગેટ કરવા માટે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે.

ભારતમાં સોનું સાંસ્કૃતિક અને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે રોકાણનો પસંદગીનો વિકલ્પ છે અને તે ઉજવણીઓ, ખાસ કરીને લગ્નો અને તહેવારો માટે મહત્વપૂર્ણ છે. સતત બદલાતી બજારની પરિસ્થિતિઓ સાથે, રોકાણકારો અને વેપારીઓ વધઘટ પર નજીકથી નજર રાખે છે. ગતિશીલ વલણોને અસરકારક રીતે નેવિગેટ કરવા માટે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે.

Published On - 9:26 am, Mon, 7 April 25