Gold Interesting Fact: 24 કેરેટ સોનું હોય છે સૌથી શુધ્ધ તેમ છતાં કેમ તેમાંથી નથી બનાવવામાં આવતી જવેલરી? જાણો તેનું કારણ

|

Jun 05, 2022 | 4:09 PM

સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે. 24 કેરટ સોનાને (24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે. તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી. જાણો કેમ આટલું શુધ્ધ હોવા છતાં તેનો ઉપયોગ જવેલરીમાં થતો નથી.

1 / 5
સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે.24 કેરટ સોનાને(24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે.તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી.જ્યારે 22 અને 18 કેરેટમાં બીજી ઘણી ધાતુ પણ હોય છે.સૌથી શુધ્ધ સોનું હોવા છતાં તેના જેવેલરી તરીકે ઊપયોગ કરવામાં આવતો નથી.તેને ફકત સોનાની ઈંટ તરીકે રાખવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે.24 કેરટ સોનાને(24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે.તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી.જ્યારે 22 અને 18 કેરેટમાં બીજી ઘણી ધાતુ પણ હોય છે.સૌથી શુધ્ધ સોનું હોવા છતાં તેના જેવેલરી તરીકે ઊપયોગ કરવામાં આવતો નથી.તેને ફકત સોનાની ઈંટ તરીકે રાખવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

2 / 5
સોનું મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં ઉપલબ્ધ હોય છે. જેમકે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ. આ કેરેટ જ કહે છે કે કયું સોનું વધુ વાસ્તવિક અને શુધ્ધ છે. જેમકે,  24 કેરેટ સોનું 99.9 ટકા સુધી શુદ્ધ માનવામાં આવે છે. 22 કેરેટ સોનામાં 92 ટકા સોનું અને 8 ટકા અન્ય ધાતુઓ છે.અને 18 કેરેટ સોનામાં 75 ટકા સોનું અને 25 ટકા અન્ય ધાતુઓ મળી આવે છે.

સોનું મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં ઉપલબ્ધ હોય છે. જેમકે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ. આ કેરેટ જ કહે છે કે કયું સોનું વધુ વાસ્તવિક અને શુધ્ધ છે. જેમકે, 24 કેરેટ સોનું 99.9 ટકા સુધી શુદ્ધ માનવામાં આવે છે. 22 કેરેટ સોનામાં 92 ટકા સોનું અને 8 ટકા અન્ય ધાતુઓ છે.અને 18 કેરેટ સોનામાં 75 ટકા સોનું અને 25 ટકા અન્ય ધાતુઓ મળી આવે છે.

3 / 5
24 કેરેટ સોનાની ઘનતા ઓછી હોય છે. જેના કારણે તે મુલાયમ હોય છે. તેનાથી જે પણ ઘરેણા તૈયાર થશે, તેના તૂટવાનો ભય રહેશે.તે જ કારણથી 22 કેરટ સોનામાંથી જ જવેલરી તૈયાર કરવામાં આવે છે.જેથી તે સખ્ત રહે અને તૂટે નહીં.

24 કેરેટ સોનાની ઘનતા ઓછી હોય છે. જેના કારણે તે મુલાયમ હોય છે. તેનાથી જે પણ ઘરેણા તૈયાર થશે, તેના તૂટવાનો ભય રહેશે.તે જ કારણથી 22 કેરટ સોનામાંથી જ જવેલરી તૈયાર કરવામાં આવે છે.જેથી તે સખ્ત રહે અને તૂટે નહીં.

4 / 5
22 કેરેટ સોનાથી બનેલ ઘરેણા સૌથી વધુ ટકી રહે છે. 24 કેરેટ શુધ્ધતા વાળા સોનાનો ઉપયોગ રોકાણ માટે કરવામાં આવે છે.તેને ઈંટ કે સિક્કા રુપે રાખીને તેનું રોકાણ કરી શકાય છે.

22 કેરેટ સોનાથી બનેલ ઘરેણા સૌથી વધુ ટકી રહે છે. 24 કેરેટ શુધ્ધતા વાળા સોનાનો ઉપયોગ રોકાણ માટે કરવામાં આવે છે.તેને ઈંટ કે સિક્કા રુપે રાખીને તેનું રોકાણ કરી શકાય છે.

5 / 5
નિષ્ણાતો કહે છે કે, જ્યારે સોનામાં ચાંદી જેવી અન્ય કોઈપણ ધાતુ ઉમેરવામાં આવે છે, ત્યારે તેની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો ઘરેણામાં 22 ટકા ભાગ સોનું અને 2 ટકા ભાગ ચાંદી હોય, તો તેની શુદ્ધતા 91.67 ટકા રહે છે. આમાંથી તૈયાર થયેલા ઘરેણામાં કઠિનતા ચાંદીને કારણે હોય છે. તમે જેટલી વધુ ચાંદી ઉમેરશો, તેટલું તે વધુ સખત બનશે.

નિષ્ણાતો કહે છે કે, જ્યારે સોનામાં ચાંદી જેવી અન્ય કોઈપણ ધાતુ ઉમેરવામાં આવે છે, ત્યારે તેની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો ઘરેણામાં 22 ટકા ભાગ સોનું અને 2 ટકા ભાગ ચાંદી હોય, તો તેની શુદ્ધતા 91.67 ટકા રહે છે. આમાંથી તૈયાર થયેલા ઘરેણામાં કઠિનતા ચાંદીને કારણે હોય છે. તમે જેટલી વધુ ચાંદી ઉમેરશો, તેટલું તે વધુ સખત બનશે.

Next Photo Gallery